સામાન્ય રીતે તો સવારનો સમય એ સૌથી શુભ સમય માનવામાં આવે છે. આ સાથે ઘણા લોકો સવારના સમયે કેટલીક વસ્તુનું દાન કરતા હોય છે. આજે આ લેખમાં એ વસ્તુ વિષે વાત કરી છે જેનું દાન સવારે ન કરવું જોઈએ નહીતો તમે જિંદગીભર ગરીબ બની શકો છો, તો ખાસ જોઇલો આ વસ્તુ વિષે, ક્યાંક તમે નથી કરતા ને આ ભૂલ!
સામાન્ય રીતે દાન આપવું એ હિન્દુ ધર્મમાં મહાન પુણ્યનું કાર્ય માનવામાં આવે છે.
દાન આપવું હંમેશાં પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે કે જે તમે વહેલી સવારે દાન કરો છો, તો તે અશુભ માનવામાં આવે છે.
તો જાણીલો આ વસ્તુ વિષે તમેપણ.
એવું માનવામાં આવે છે કે સવારના સમયે લસણ અને ડુંગળીનું દાન ન કરો. હિન્દુ શાસ્ત્રો અનુસાર તે કેતુ ગ્રહ સાથે સંબંધિત છે. કેતુ ગ્રહ નકારાત્મક શક્તિઓનો સ્વામી છે.
આમ આ દાન કરવું ખુબ જ અશુભ માનવામાં આવે છે.
આ કારણોસર,સવારે કોઈને પણ લસણ અને ડુંગળી ન આપવી જોઈએ.
સવારના સમયે જો કોઈ પૈસા માંગે તો તે દાનમાં કે ઉધાર ન આપવા જોઈએ, આ ખુબ જ અશુભ માનવામાં આવે છે.
ખરેખર, એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મી તે સમયે ઘરમાં પ્રવેશ કરે છે.
આમ સવારના સમયે કોઈને પૈસા આપીએ તો લક્ષ્મીજી બીજાના ઘરે જાય છે.
સવારનો સમય દેવી લક્ષ્મીનો સમય છે. તમારા ઘરે માતા લક્ષ્મીના આગમનનો સમય છે.
આમ તે સમયે, જો તમે તમારા ઘરમાંથી કોઈને ધાણા દાન કરો છો તો એ પણ અશુભ માનવામાં આવે છે.
જો તમે સવારે ધાણા અથવા લીલી ચીજોનું દાન કરો છો, તો તમને તે દાન કરવાનો કોઈ ફાયદો નહીં થાય.
એવું કહેવામાં આવે છે કે, તમારે તે વસ્તુઓનું દાન કરીને પણ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.