આજે જ ખીચ્ચામાં મૂકી દો આ 1 નાની એવી વસ્તુ, ક્યારેય નહી આવે પૈસાની તંગી..

આજે જ ખીચ્ચામાં મૂકી દો આ 1 નાની એવી વસ્તુ, ક્યારેય નહી આવે પૈસાની તંગી..

આજના સમયમાં પૈસા એ ખુબ જ જરૂરી બાબત બની ગઈ છે અને તે માટે લોકો ખુબ જ મહેનત પણ કરે છે, ઘણા લોકો ઓછી મહેનતે જ ધનવાન બની જાય છે જયારે ઘણા લોકો ઘણી બધી મહેનત કરવા છતાં પણ ધનવાન બનતા નથી,

આમ જો તમને પણ પૈસાની સમસ્યા હોઈ તો આજે આ લેખમાં એક એ વસ્તુ વિષે વાત કરી છે કે જે તમને ધનવાન બનાવી શકે છે, તો જાણીલો આ વસ્તુ વિષે તમેપણ…

સામાન્ય રીતે, જ્યારે કોઈ વ્યક્તિ પોતાના માટે કપડાં ખરીદવા જાય છે, ત્યારે તેની પહેલી પસંદ પોકેટ કપડા હોય છે કારણ કે ખિસ્સામાં તે વસ્તુઓ તેની જરૂરિયાત મુજબ રાખી શકે છે.

આજે આ લેખમાં જે વસ્તુ વિષે વાત કરી છે તેને ખીચ્ચામાં રાખવું ખુબ જ શુભ માનવામાં આવે છે.

આજના યુગમાં પૈસા એ એક અગત્યની વસ્તુ છે, જે દરેક વ્યક્તિ ઇચ્છે છે.

કોઈ શુભ સમયમાં પીપળાના પાનને તોડ્યા પછી, તેને ગંગા જળથી ધોઈ લો.

ત્યારબાદ કેસરથી શ્રી લખો, પછી તેને પ્લાસ્ટિકની થેલીમાં નાખો અને તેને તમારા ખિસ્સા અથવા પર્સમાં રાખો.

એક બાબત એ ધ્યાનમાં રાખવી જોઈએ કે, આ કરતી વખતે કોઈની નજર આ પાંદડા પર ન આવવી જોઈએ.

આ સિવાય એક બાબત એ પણ કહેવામાં આવે છે કે, ખીચ્ચામાં તમારા ગુરુનું ચિત્ર રાખવું જીવનમાં સકારાત્મકતા લાવે છે.

ગોમતી ચક્ર એ લક્ષ્મી દેવીનું પ્રતીક છે.

આને પણ તમે તમારા ખિસ્સામાં રાખી શકો છો.

આ સાથે સાથે ખિસ્સામાં દરિયાઈ શેલ રાખવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *