કોઈને કહ્યા વિના ઘરમાં અહી રાખીદો 11 રૂપિયા, સાત પેઢી સુધી નહી ખૂટે ધન…

કોઈને કહ્યા વિના ઘરમાં અહી રાખીદો 11 રૂપિયા, સાત પેઢી સુધી નહી ખૂટે ધન…

સામાન્ય રીતે દરેક લોકો ખુબ જ ધનવાન બનવા માંગે છે અને આ માટે તેઓ ખુબ જ મહેનત પણ કરે છે અને આ છતાં પણ ઘરમાં જો પૈસા ન ટકતા હોઈ તો આજે આ લેખમાં ખુબ જ સરળ ઉપાયો વિષે વાત કરી છે અને આ સાથે સાથે આ ઉપાય તમને ખુબ જ ધનવાન બનાવી શકે છે, તો ખાસ જાણીલો આ સરળ ઉપાય વિષે તમેપણ…

ઘરની ખરાબ વાસ્તુના કારણે ઘણી વખત વ્યક્તિ ઘણી સમસ્યાઓથી ઘેરાય છે. અથવા જો કોઈની કુંડળીમાં કોઈ ખામી હોય તો તે કારણે પણ વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આ માટે તમારે પહેલા 10 રૂપિયાનો સિક્કો અને તેની સાથે એક રૂપિયાનો સિક્કો લેવો પડશે.

અહી જે ઉપાય છે તે માત્ર અગિયાર રૂપિયાનો જ છે અને આ ઉપાય તમને ખુબ જ ધનવાન બનાવી શકે છે, તો કરીલો આ નાનો એવો ઉપાય તમેપણ.

જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી તેના રોગની ચિંતા કરે છે, તો પછી ઓશીકા નીચે 11 રૂપિયા રાખી દેવા શુભ માનવામાં આવે છે. આ ઉપાય તમને સ્વસ્થ પણ રાખશે.

કેટલીકવાર એવું બને છે કે કુટુંબનો સભ્ય હંમેશા રોગોથી પરેશાન રહે છે અથવા જો ઘરના કોઈ સભ્યની નજર ખરાબ હોય, તો તેના માથા પરથી અગિયાર રૂપિયા ઉતારીને તેને તિજોરીમાં રાખી દેવો ખુબ જ શુભ માનવામાં આવે છે.

તમારા ઘરના મંદિરમાં જાઓ અને માતા લક્ષ્મીની સામે દીવો કરો અને આ કુલ 11 રૂપિયા માતા લક્ષ્મીની સામે રાખો.

આ પછી 21 વાર આ મંત્રનો ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ:’ નો જાપ કરો.

આમ એવું કહેવામાં આવે છે કે, જો તમે લાંબા સમય સુધી કોઈ રોગની પકડમાં છો અને સારવાર પછી પણ તમને ફાયદો નથી મળી રહ્યો, તો તમારે આ ઉપાય ચોક્કસપણે એકવાર કરવો જોઈએ.આમ માત્ર અગિયાર રૂપિયા તમારી ઘણી સમસ્યાઓ હલ કરી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું

Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *